કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩. આપને જોયાં...

૩. આપને જોયાં...


આપને જોયાં હતાં પલ વાર મેં
કે નિરાલી જોઈ’તી તલવાર મેં
ભેદ એનો હું નથી પરખી શક્યો
ઘા વિના જોઈ લીધો સંહાર મેં.
(આકૃતિ, પૃ. ૬)