કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૮. લોહીની સગાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૭. લીલાલહેર
|next = ૪૯. રસ્તો થયો
}}

Latest revision as of 10:49, 14 November 2022

૪૮. લોહીની સગાઈ[1]



કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)


  1. કોમી રમખાણો પ્રસંગે