કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૮. લોહીની સગાઈ

Revision as of 09:21, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. લોહીની સગાઈ| }} <poem> કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. {{Right|(...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૮. લોહીની સગાઈ



કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)