ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:


{{Role
{{Role
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}
|role_name = {{Color|Pink|સૂત્રધાર}}
}}
}}
{{Story
{{Story
Line 134: Line 134:
{{Story
{{Story


|story = {{Poem2Open}}મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.     
|story = <Poem>મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.     
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી  
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી  
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો.  
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો.  
Line 142: Line 142:
તેમને મળી શક્યો ન હતો.  
તેમને મળી શક્યો ન હતો.  
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે  
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે  
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.{{Poem2Close}}
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.</Poem>
}}
}}


Line 156: Line 156:


{{Role
{{Role
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}
|role_name = {{Color|Pink|સૂત્રધાર}}
}}
}}
{{Story
{{Story
Line 203: Line 203:
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી.
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી.
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે.
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે.
થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું,  
 
પ્રિય શ્રી ગાંધી,
થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું,  
 
પ્રિય શ્રી ગાંધી,
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે  
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે  
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું.  
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું.  
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે.
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે.
નિષ્ઠાપૂર્વક તમારો,
નિષ્ઠાપૂર્વક તમારો,
સૂત્રધાર: સાચે જ આ જીવંત કડીથી  
 
}}
 
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
}}
{{Story
 
|story=<Poem>સાચે જ આ જીવંત કડીથી  
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો.
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો.
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા.
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા.
Line 219: Line 229:
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં.
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં.
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે.
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે.
બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા.
 
બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા.
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા.
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા.
બંનેને જોઈતું હતું સ્વરાજ.
બંનેને જોઈતું હતું સ્વરાજ.
Line 227: Line 238:
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર –
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર –
આ સંબંધની આ લાક્ષણિકતા હતી.
આ સંબંધની આ લાક્ષણિકતા હતી.
૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે  
 
૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે  
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.</Poem>
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.</Poem>
}}
}}


Line 236: Line 249:
{{Story  
{{Story  


|story =</Poem>પ્રિય ગુરુદેવ,
|story =<Poem>પ્રિય ગુરુદેવ,
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે  
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે  
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં  
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં  
Line 267: Line 280:
મરજિયાત રાખવો પડશે.
મરજિયાત રાખવો પડશે.
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,
સૂત્રધાર: આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર.
}}
 
{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}}
}}
{{Story
 
|story=<poem>આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર.
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ  
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ  
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી.
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી.
રૉલેટ બિલના વિરોધમાં  
રૉલેટ બિલના વિરોધમાં  
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.>/poem>
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.</poem>
}}
}}


Line 282: Line 302:
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું.
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું.
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું,
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું,
મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે –
 
મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે –
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે  
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે  
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો.
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો.
Line 295: Line 316:
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે  
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે  
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી  
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી  
સાવધાન રહી શકું.
સાવધાન રહી શકું.  
સૂત્રધાર: એપ્રિલની ૧૨મી તારીખે
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,</Poem>
}}
}}


{{Role
|role_name = {{Color|Pink|સૂત્રધાર:  }}
}}
{{Story
|story=<Poem>એપ્રિલની ૧૨મી તારીખે
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,</Poem>
{{Role
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
Line 449: Line 476:


|story=<Poem>પ્રિય ગુરુદેવ,
|story=<Poem>પ્રિય ગુરુદેવ,
અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે  
 
::: અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે  
અમે સૌ આપના આભારી છીએ.  
અમે સૌ આપના આભારી છીએ.  
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે  
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે  
26,604

edits