ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2,442: Line 2,442:
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને  
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને  
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem>
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>આંગણાની વચ્ચે એક આંબાની નીચે
મહાત્માજી તેમના ખાટલામાં સૂતા હતા.
મને તેમની નજીક ખેંચીને તે બોલ્યા,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>તમને જોઈને કેટલો આનંદ થયો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>સારા સમાચારની પાછળ આવવા માટે
હું મારી જાતને નસીબદાર માનું છું.
લગભગ દોઢ વાગવા આવ્યો હતો.
મેં સાંભળ્યું હતું કે
પુનામાં દસેક વાગ્યે સત્તાવાર સમાચાર આવ્યા હતા.
આવા ક્રૂર વિલંબથી આશ્ચર્ય થતું હતું.
જેમનો પ્રાણ દરેક કલાકે ક્ષીણ થઈ રહ્યો હતો
તેમને બચાવવાની કોઈને ઉતાવળ હોય તેમ લાગતું ન હતું.
ચારે તરફ મિત્રો હતા.
તેમાં હું મહાદેવ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ, શ્રીમતી કસ્તુરીબાઈ, સરોજિની,
અને જવાહરલાલની પત્ની કમલાને ઓળખી શક્યો.
મહાત્માજીનું પાતળું શરીર કૃશ થઈ ગયું હતું.
એમનો અવાજ માંડ સાંભળી શકાતો હતો.
તેમના તબીબોની જવાબદારી ગંભીર હતી.
છતાં તેમનો આંતરિક ઉત્સાહ ઘટ્યો ન હતો,
મગજ જાગૃત અને સાબદું હતું,
તેમનું તેજસ્વી વ્યક્તિત્વ સદાના જેવું જ તાજગીભર્યું હતું.
બધાં જાણે છે તેમ ઉપવાસ દરમિયાન
વિવિધ પક્ષોના અધિકાર અને કોલાહલમાંથી
તે બચી શકે તેમ ન હતું.
છતાં માનસિક થાકનાં કોઈ ચિન્હો દેખાતાં ન હતાં,
તેમની સ્પષ્ટ વિચારશ્રેણીને અવરોધતી
કોઈ પણ છાયાનો અણસાર પણ આવતો ન હતો.
તેમની શારીરિક વ્યથાને અતિક્રમીને
તેમના અજેય આત્માનું સાચું સ્વરૂપ દેખાઈ રહ્યું હતું
જેને સન્માન ધરવા આપણે તત્પર છીએ.
હું જો તેમની પાસે આ સમયે ન આવ્યો હોત
તો આ અશક્ત માણસની મહાન શક્તિનો
મને ખ્યાલ જ ન આવત.
આજે ભારતના કરોડો હૃદયોમાં
મોતની વેદીના છાયામાં આરામ કરતી
આ અમર ચેતનાનો સંદેશ પહોંચ્યો છે.
સદીઓ પુરાણી નિષ્ક્રિયતાનો અવરોધ આજે ધૂળભેગો થઈ ગયો છે.
બપોરનો તડકો
ઊંચી, વેરાન દીવાલો ઉપર થઈને આવતો હતો.
સફેદ ખાદીમાં સજ્જ સ્ત્રી પુરૂષો શાંતિથી ચર્ચા કરી રહ્યાં હતાં.
જેલની અંદર ભેગી થયેલી આ મેદનીનું શિસ્ત ઉદાહરણીય હતું.
ચરિત્રની આ શક્તિ વિશ્વસનીય બની રહે છે.
તેમનામાં સહજ આત્મસન્માનનું ગૌરવ દેખાય છે;
સત્યની એકનિષ્ઠ સેવા પર અવલંબિત સ્વરાજ માટે
તેમનામાં મૂકેલી જવાબદારી તેઓ બરાબર નીભાવશે
એવો વિશ્વાસ સહજ રીતે પેદા થાય છે.
આખરે સરકારના લાલ સીલવાળું પરબીડિયું લઈને
જેલના ઈન્સ્પેક્ટર જનરલ આવી પહોંચ્યા.
તેઓ વાંચી રહ્યા એટલે
મહાત્માજીએ તેમના મિત્રોને ચર્ચા માટે બોલાવ્યા.
એમ લાગતું હતું કે મહાત્માજીની ઇચ્છાને માન અપાયું હતું.
ઉપવાસની મહાન તપસ્યાનો અંત આવ્યો હતો.
શ્રીમતી કમલા નહેરૂએ લીંબુનો રસ કાઢ્યો.
જેલના ઈન્સ્પેક્ટર જનરલની વિનંતી હતી કે
શ્રીમતી કસ્તુરીબાઈ તે મહાત્માજીને આપેે.
મહાદેવે મને જણાવ્યું કે ગીતાંજલિનું કરૂણા ધારાએ એશો, મહાત્માજીને અત્યંત પ્રિય છે.
તેના સૂર મને યાદ ન હતા.
જે સૂઝ્યા તે નવા જ સૂરમાં મેં તે ગીત ગાયું.
પંડિત શ્યામ શાસ્ત્રીએ વેદિક પાઠ કર્યા.
શ્રીમતી કસ્તુરીબાઈએ ફળના રસનો ગ્લાસ
મહાત્માજીને આપ્યો અને તેમણે ધીરેથી તે પીધો.
સાબરમતી આશ્રમના અંતેવાસીઓ
અને બીજાઓએ વૈષ્ણવજન તો ગાયું.
માનવીના ઇતિહાસમાં આવો પ્રસંગ બન્યો નથી.
જેલની અંદર એક યજ્ઞનું પ્રતિષ્ઠાન થયું હતું
અને ત્યાં જ એની સંપૂર્ણતામાં પૂર્ણાહૂતિ થઈ.
એક વિશાળ ફલક પર
તેમનું મહાન જીવન ઝળહળી રહ્યું છે.
માનવતામાં થતા મહામાનવના દર્શનનો સંદેશ
તેણે આપણા સુધી પહોંચાડ્યો છે.
આશા રાખું કે આ સંદેશ પરિપૂર્ણ થાય.
માનવીના ઐક્યમાં જ સાચા પથનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે.
આપણી પ્રજામાં વિભાજન કરતાં સંપ્રદાયો અને વાડાઓ આપણી રાજકીય પરતંત્રતાને પોષણ આપે છે.
યુગોનાં બંધન તોડીને, માનવ સંસ્કૃતિએ
શ્રદ્ધા અને પ્રેમ પર અવલંબિત સમજુતી પ્રતિ
પ્રયાણ કરવાનો સમય આવી</poem>
}}




26,604

edits