ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માનવીનું હૈયું|}} <poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી, જરીશી કરી વળી, એના એ હૈયાને રંજવામાં વ...")
 
No edit summary
 
Line 17: Line 17:
એના એ હૈયાને નંદવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?


{{Right|૨૮-૧૦-૧૯૩૭}}<br>
{{Right|૨૮-૧૦-૧૯૩૭}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)}}
</poem>
</poem>

Latest revision as of 06:27, 5 January 2023


માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)