7,290
edits
No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
[[File:Kanaiyalal Munshi 27.png|300px|center]] | [[File:Kanaiyalal Munshi 27.png|300px|center]] | ||
<hr> | <hr> | ||
Line 24: | Line 19: | ||
</center> | </center> | ||
<hr> | <hr> | ||
{{Heading|મારી કમળા | કનૈયાલાલ મુન્શી}} | |||
{{Poem2Open}} | |||
ભલે તમે માનો કે ન માનો, પણ કેટલાકના જીવન પર કમનસીબીના ચારે હાથ હોય છે; અથથી ઇતિ સુધી સુખનાં સ્વપ્ન પણ તેમને દુર્લભ હોય છે. તેનો દાખલો જોઈએ તો હું! જન્મથી એકે પાસો સીધો પડ્યો નથી, એકે કામ નિર્વિઘ્ને પાર પડ્યું નથી, એક અવસર વાંધા વગરનો ગયો નથી. કોઈ વખત તો ઈશ્વરની ભલાઈ વિશે પણ સંશય થાય છે! નહીં તો શા સારુ જન્મ આપતાં જ માતા પોતાના પહેલા પુત્રનું સુખકર રુદન સાંભળ્યા વિના સ્વધામ જાય? શા સારુ ગરીબ પિતા એકના એક પુત્રની કંઈ પણ ગોઠવણ કે સુપરત કર્યા સિવાય એક વર્ષમાં પોતાની પત્ની પાછળ સ્વર્ગે સિધાવે? | ભલે તમે માનો કે ન માનો, પણ કેટલાકના જીવન પર કમનસીબીના ચારે હાથ હોય છે; અથથી ઇતિ સુધી સુખનાં સ્વપ્ન પણ તેમને દુર્લભ હોય છે. તેનો દાખલો જોઈએ તો હું! જન્મથી એકે પાસો સીધો પડ્યો નથી, એકે કામ નિર્વિઘ્ને પાર પડ્યું નથી, એક અવસર વાંધા વગરનો ગયો નથી. કોઈ વખત તો ઈશ્વરની ભલાઈ વિશે પણ સંશય થાય છે! નહીં તો શા સારુ જન્મ આપતાં જ માતા પોતાના પહેલા પુત્રનું સુખકર રુદન સાંભળ્યા વિના સ્વધામ જાય? શા સારુ ગરીબ પિતા એકના એક પુત્રની કંઈ પણ ગોઠવણ કે સુપરત કર્યા સિવાય એક વર્ષમાં પોતાની પત્ની પાછળ સ્વર્ગે સિધાવે? |