ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/કાર્ડિયોગ્રામમાં ડાઘા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
આપણું મન વિમાનમાંથી કૂદી પડવાની છત્રી (પૅરેશૂટ) જેવું છે. એ ઉઘાડું હોય તો જ કામ આપે. ગાંઠનું પગેરું માણસના અહં સુધી પહોંચતું હોય છે. મગરના મોં સાથે ગજરાજના પગની ગાંઠ વળી ગયેલી. ચાર પ્રહર યુદ્ધ થયું ગાંઠને કારણે. ગજરાજનો અહં છૂટ્યો ત્યારે ‘गजेन्द्रमोक्ष’ થયો. બંધન અને મોક્ષ એ મનનો ખેલ છે. બંને જીવનના દોન ધ્રુવ છે. મુક્તિ માટે નવી નવી ગાંઠો ન વાળવાની અને વળી ગયેલી ગાંઠો છોડવાની યુક્તિ આવડવી જોઈએ. કેળના પાન પરથી ખરી પડેલા ઝાકળબિંદુનો આ સંદેશ છે.
આપણું મન વિમાનમાંથી કૂદી પડવાની છત્રી (પૅરેશૂટ) જેવું છે. એ ઉઘાડું હોય તો જ કામ આપે. ગાંઠનું પગેરું માણસના અહં સુધી પહોંચતું હોય છે. મગરના મોં સાથે ગજરાજના પગની ગાંઠ વળી ગયેલી. ચાર પ્રહર યુદ્ધ થયું ગાંઠને કારણે. ગજરાજનો અહં છૂટ્યો ત્યારે ‘गजेन्द्रमोक्ष’ થયો. બંધન અને મોક્ષ એ મનનો ખેલ છે. બંને જીવનના દોન ધ્રુવ છે. મુક્તિ માટે નવી નવી ગાંઠો ન વાળવાની અને વળી ગયેલી ગાંઠો છોડવાની યુક્તિ આવડવી જોઈએ. કેળના પાન પરથી ખરી પડેલા ઝાકળબિંદુનો આ સંદેશ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/ઝાકળભીનાં પારીજાત|ઝાકળભીનાં પારીજાત]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/વૃક્ષમંદિરની છાયામાં|વૃક્ષમંદિરની છાયામાં]]
}}
18,450

edits