ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/ધનીમા: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ધનીમા'''}} ---- {{Poem2Open}} તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ધનીમા'''}}
{{SetTitle}}
----
{{Heading|ધનીમા | સ્વામી આનંદ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં.
તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં.