ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/‘મિત્રાણામ્ સૂચિકારોસ્મિ': Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
<div style="clear: both; border: 2px solid #ffe2e2; margin: 0em; background-color: #fff5f5; padding-bottom: 0.5em;">
{{center|'''‘મિત્રાણામ્ સૂચિકારોસ્મિ''''}}
<div style="background: #ffe2e2; padding-top: 0.1em; padding-bottom: 0.1em; text-align: center; font-size: larger; width: 100%">'''મિત્રાણામ્ સૂચિકારોસ્મિ'''</div>
 
<div style="padding-top: 0.4em; padding-bottom: 0.3em;"><table border=0 align="center" cellpadding="0" cellspacing="0">
 
<tr>
સૂચિઓ જેવાં જ્ઞાન-સહાયક સંદર્ભસાધનોનો મહિમા હજુ આપણા મનમાં પૂરો વસ્યો નથી. એમાં માહિતીનું ને સામગ્રીનું જંગલ  આપણને દેખાય છે; એમાં નથી કલ્પનાશીલતા, નથી વિચારશીલતા – એવી આપણી છાપ છે. ખરેખર તો  સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝળપાટ પણ નથી; વાસ્તવમાં  એ આપણને રઝળપાટમાંથી છોડાવે છે સાહિત્યસર્જન અને સાહિત્યવિવેચનનોઆપણો વારસો, એક ગંજાવર મુદ્રિત-અમુદ્રિત મૂલ્યવાન ભંડાર રૂપે નજીકના ને દૂરના ભૂતકાળ સુધી ફેલાયેલો છે. એને કેવળ સ્મરણથી સંકલિત કરી શકાતો નથી – એટલે એ વેરવિખેર છે, ઢંકાયેલો છે, કેટલોક તો ભુલાઈ ગયેલો છે. એને એકત્રિત કરીને ને વૌજ્ઞાનિક વ્યવસ્થામાં ઢાળીને સૂચિકાર આપણા હાથમાં મૂકે છે – કહો કે પેલા ગંજાવરને હાથવગું કરી આપે છે. આપણે કોઈ એક સર્જક વિશે, કોઈ એક સાહિત્યસ્વરૂપ વિશે, કોઈ વિવેચન-વિભાવના વિશે એક અભ્યાસલેખ કરવા બેઠાં હોઈએ અને એને વિશે કોણેકોણે ક્યાંક્યાં લખ્યું છે એ જાણવું જરૂરી હોય – જરૂરી હોય જ; ને એની શોધખોળ કરવી હોય; કોઈ મોટું કામ લઈને બેઠાં હોઈએ ત્યારે તો અનેકવિધ સંદર્ભોની જરૂર પડે; એથી હવે ક્યાં કેવી રીતે જઈશું એવી વિમાસણ થતી હોય – એવે વખતે સૂચિકાર એની તીક્ષ્ણ ટૉર્ચના પ્રકાશથી તે તે સ્થાન ચીંધી બતાવે છે, એને અજવાળી આપે છે : Let there be light and there was light...   
<div style="background: #ffffff; padding-top: 0.1em; padding-bottom: 0.1em; text-align: center; font-size: larger; width: 100%"> સૂચિઓ જેવાં જ્ઞાન-સહાયક સંદર્ભસાધનોનો મહિમા હજુ આપણા મનમાં પૂરો વસ્યો નથી. એમાં માહિતીનું ને સામગ્રીનું જંગલ  આપણને દેખાય છે; એમાં નથી કલ્પનાશીલતા, નથી વિચારશીલતા – એવી આપણી છાપ છે. ખરેખર તો  સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝળપાટ પણ નથી; વાસ્તવમાં  એ આપણને રઝળપાટમાંથી છોડાવે છે સાહિત્યસર્જન અને સાહિત્યવિવેચનનોઆપણો વારસો, એક ગંજાવર મુદ્રિત-અમુદ્રિત મૂલ્યવાન ભંડાર રૂપે નજીકના ને દૂરના ભૂતકાળ સુધી ફેલાયેલો છે. એને કેવળ સ્મરણથી સંકલિત કરી શકાતો નથી – એટલે એ વેરવિખેર છે, ઢંકાયેલો છે, કેટલોક તો ભુલાઈ ગયેલો છે. એને એકત્રિત કરીને ને વૌજ્ઞાનિક વ્યવસ્થામાં ઢાળીને સૂચિકાર આપણા હાથમાં મૂકે છે – કહો કે પેલા ગંજાવરને હાથવગું કરી આપે છે. આપણે કોઈ એક સર્જક વિશે, કોઈ એક સાહિત્યસ્વરૂપ વિશે, કોઈ વિવેચન-વિભાવના વિશે એક અભ્યાસલેખ કરવા બેઠાં હોઈએ અને એને વિશે કોણેકોણે ક્યાંક્યાં લખ્યું છે એ જાણવું જરૂરી હોય – જરૂરી હોય જ; ને એની શોધખોળ કરવી હોય; કોઈ મોટું કામ લઈને બેઠાં હોઈએ ત્યારે તો અનેકવિધ સંદર્ભોની જરૂર પડે; એથી હવે ક્યાં કેવી રીતે જઈશું એવી વિમાસણ થતી હોય – એવે વખતે સૂચિકાર એની તીક્ષ્ણ ટૉર્ચના પ્રકાશથી તે તે સ્થાન ચીંધી બતાવે છે, એને અજવાળી આપે છે : Let there be light and there was light...   
સંશોધન કરનાર જાણે છે કે ઘણી વાર એકબે વિગતોને અભાવે પણ તારણો ખોટાં પડતાં હોય છે. કેટલીક વાર તો એ સંશોધક, પૂર્વે શોધાઈ ગયેલું હોય એને જ ફરી શોધવા ફાંફાં મારતો હોય; કેટલીક વાર  વળી શોધ-ખોળના બધા અંધારા ખૂણા એની નજરે ન ચડયા હોય ને એ અટવાતો હોય ત્યારે જાણે કે આકાશવાણી થાય છે! –  ‘ચિંતા ન કર, મિત્રાણામ્ સૂચિકારોસ્મિ'  મિત્રોમાં હું સૂચિકાર છું.
સંશોધન કરનાર જાણે છે કે ઘણી વાર એકબે વિગતોને અભાવે પણ તારણો ખોટાં પડતાં હોય છે. કેટલીક વાર તો એ સંશોધક, પૂર્વે શોધાઈ ગયેલું હોય એને જ ફરી શોધવા ફાંફાં મારતો હોય; કેટલીક વાર  વળી શોધ-ખોળના બધા અંધારા ખૂણા એની નજરે ન ચડયા હોય ને એ અટવાતો હોય ત્યારે જાણે કે આકાશવાણી થાય છે! –  ‘ચિંતા ન કર, મિત્રાણામ્ સૂચિકારોસ્મિ'  મિત્રોમાં હું સૂચિકાર છું.<br>
{{Right|[‘પ્રત્યક્ષ', ડિસેમ્બર, 2007-માંથી]}}
''— રમણ સોની'', ‘પ્રત્યક્ષ', ડિસેમ્બર, 2007-માંથી
 
</div></td>
{{Right|''— રમણ સોની''}}
 
{{Poem2Close}}

Latest revision as of 19:09, 28 May 2021

મિત્રાણામ્ સૂચિકારોસ્મિ
સૂચિઓ જેવાં જ્ઞાન-સહાયક સંદર્ભસાધનોનો મહિમા હજુ આપણા મનમાં પૂરો વસ્યો નથી. એમાં માહિતીનું ને સામગ્રીનું જંગલ આપણને દેખાય છે; એમાં નથી કલ્પનાશીલતા, નથી વિચારશીલતા – એવી આપણી છાપ છે. ખરેખર તો સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝળપાટ પણ નથી; વાસ્તવમાં એ આપણને રઝળપાટમાંથી છોડાવે છે સાહિત્યસર્જન અને સાહિત્યવિવેચનનોઆપણો વારસો, એક ગંજાવર મુદ્રિત-અમુદ્રિત મૂલ્યવાન ભંડાર રૂપે નજીકના ને દૂરના ભૂતકાળ સુધી ફેલાયેલો છે. એને કેવળ સ્મરણથી સંકલિત કરી શકાતો નથી – એટલે એ વેરવિખેર છે, ઢંકાયેલો છે, કેટલોક તો ભુલાઈ ગયેલો છે. એને એકત્રિત કરીને ને વૌજ્ઞાનિક વ્યવસ્થામાં ઢાળીને સૂચિકાર આપણા હાથમાં મૂકે છે – કહો કે પેલા ગંજાવરને હાથવગું કરી આપે છે. આપણે કોઈ એક સર્જક વિશે, કોઈ એક સાહિત્યસ્વરૂપ વિશે, કોઈ વિવેચન-વિભાવના વિશે એક અભ્યાસલેખ કરવા બેઠાં હોઈએ અને એને વિશે કોણેકોણે ક્યાંક્યાં લખ્યું છે એ જાણવું જરૂરી હોય – જરૂરી હોય જ; ને એની શોધખોળ કરવી હોય; કોઈ મોટું કામ લઈને બેઠાં હોઈએ ત્યારે તો અનેકવિધ સંદર્ભોની જરૂર પડે; એથી હવે ક્યાં કેવી રીતે જઈશું એવી વિમાસણ થતી હોય – એવે વખતે સૂચિકાર એની તીક્ષ્ણ ટૉર્ચના પ્રકાશથી તે તે સ્થાન ચીંધી બતાવે છે, એને અજવાળી આપે છે : Let there be light and there was light...

સંશોધન કરનાર જાણે છે કે ઘણી વાર એકબે વિગતોને અભાવે પણ તારણો ખોટાં પડતાં હોય છે. કેટલીક વાર તો એ સંશોધક, પૂર્વે શોધાઈ ગયેલું હોય એને જ ફરી શોધવા ફાંફાં મારતો હોય; કેટલીક વાર વળી શોધ-ખોળના બધા અંધારા ખૂણા એની નજરે ન ચડયા હોય ને એ અટવાતો હોય ત્યારે જાણે કે આકાશવાણી થાય છે! – ‘ચિંતા ન કર, મિત્રાણામ્ સૂચિકારોસ્મિ' મિત્રોમાં હું સૂચિકાર છું.
— રમણ સોની, ‘પ્રત્યક્ષ', ડિસેમ્બર, 2007-માંથી