ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમારત્ન વાચક-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમારત્ન(વાચક)-૧'''</span>  [ઈ.૧૪૮૯માં હયાત] : રાજગ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્ષમામાણિક્ય
|next =  
|next = ક્ષમારત્ન-૨-ખીમારતન-ખેમરતન
}}
}}

Latest revision as of 09:54, 4 August 2022


ક્ષમારત્ન(વાચક)-૧  [ઈ.૧૪૮૯માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૪૮૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૫ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ની રચના એમણે કરેલી છે. સંદર્ભ : ૧ જૈનપરંપરાનો ઇતિહાસ:૨, સં. મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાઈ:૧૯(૧). [ર.સો.]