ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવલ્લભ-૧


જયવલ્લભ-૧ [ઈ.૧૪૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ (લે.ઈ.૧૪૭૪) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ :૩(૨). [શ્ર.ત્રિ.]