ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનસાગર


દાનસાગર [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]