ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનશેખર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાનશેખર(ગણિ) [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]