ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માહેશ્વર-૧


માહેશ્વર-૧ [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.