ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{BookCover |cover_image = File: |title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩<br> સાહિત્યિક પ્રકીર્ણ }} {{Poe...")
 
No edit summary
 
(7 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{BookCover
{{BookCover
|cover_image = File:
|cover_image = File:Gujarati Sahityakosh 3.jpg
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩<br>
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩<br>
સાહિત્યિક પ્રકીર્ણ
સાહિત્યિક પ્રકીર્ણ
Line 6: Line 6:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક તમામ વિશ્વાસપાત્ર માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.
કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે.
ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.<br>
ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે.
નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલો ગુજરાતી સાહિત્યનો ત્રીજો અધિકૃત કોશગ્રંથ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથ છે.<br>
{{Right | '''કીર્તિદા શાહ''', મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 16: Line 18:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ| અ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ| અ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક| ક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક| ક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક્ષ| ક્ષ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ| ખ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ| ખ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ| ગ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ| ગ ]]
Line 25: Line 26:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ| ઝ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ| ઝ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ | ટ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઠ| ઠ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઠ| ઠ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ| ડ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ| ડ ]]

Latest revision as of 13:47, 10 March 2022

Gujarati Sahityakosh 3.jpg


ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩
સાહિત્યિક પ્રકીર્ણ


કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે. આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે. નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલો ગુજરાતી સાહિત્યનો આ ત્રીજો અધિકૃત કોશગ્રંથ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથ છે.
કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ


અનુક્રમ