ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File: | |cover_image = File:Gujarati Sahityakosh 3.jpg | ||
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩<br> | |title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩<br> | ||
સાહિત્યિક પ્રકીર્ણ | સાહિત્યિક પ્રકીર્ણ | ||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોશના આ ખંડ- | કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે. | ||
આ | આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે. | ||
નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલો ગુજરાતી સાહિત્યનો આ ત્રીજો અધિકૃત કોશગ્રંથ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથ છે.<br> | |||
{{Right | '''કીર્તિદા શાહ''', મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ}} <br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 24: | Line 26: | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ| ઝ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ| ઝ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ | ટ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઠ| ઠ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઠ| ઠ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ| ડ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ| ડ ]] |
Latest revision as of 13:47, 10 March 2022
કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે.
આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે.
નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલો ગુજરાતી સાહિત્યનો આ ત્રીજો અધિકૃત કોશગ્રંથ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથ છે.
કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ
અનુક્રમ