ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાગવતપુરાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:




{{Poem2Open}}
 
<span style="color:#0000ff">'''ભાગવતપુરાણ'''</span> : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે.
<span style="color:#0000ff">'''ભાગવતપુરાણ'''</span> : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે.
{{Right|હ. મા.}}
{{Right|હ. મા.}}
<br>
<br>
26,604

edits