ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવોદય

Revision as of 15:01, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવોદય'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવોદય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભાવની શાંતિ કે એના શમન પછી અન્ય ભાવનો ઉદય થાય એને ચમત્કાર ગણી એ સ્થિતિને ભાવોદયની સ્થિતિ તરીકે ઓળખાવી છે. ચં.ટો.