ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવોદય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભાવની શાંતિ કે એના શમન પછી અન્ય ભાવનો ઉદય થાય એને ચમત્કાર ગણી એ સ્થિતિને ભાવોદયની સ્થિતિ તરીકે ઓળખાવી છે. ચં.ટો.