ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાચરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મંગલાચરણ'''</span> : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક
|next = મંગલાષ્ટક
}}

Latest revision as of 12:14, 1 December 2021


મંગલાચરણ : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ માટે ગ્રન્થકર્તા ઈશ્વરની સ્તુતિ કે ઇષ્ટદેવની આરાધના કરે છે. અને પોતાના દુષ્કર કાર્યને પાર પાડવાની શક્તિ કે પ્રતિભા માટે યાચના કરે છે; સાથેસાથે લોકમંગલની પણ કામના કરે છે. આ અંગે ગ્રન્થના આરંભે આવતા પદ્યને મંગલાચરણ કહે છે. ચં.ટો.