ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રવૃત્ત કાવ્ય

Revision as of 09:56, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મિશ્રવૃત્ત'''</span> કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મિશ્રવૃત્ત કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. જેમકે ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : ‘નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય/ સ્વર્ગંગનો સોહત હાર કંઠે / કરાલ ઝંઝા ડમરુ બજે કરે / પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ / તેજોમેઘોની ઊડે દૂર પામરી / હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય! {Right|ચં.ટો.}}