ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રવૃત્ત કાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મિશ્રવૃત્ત કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. જેમકે ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : ‘નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય/ સ્વર્ગંગનો સોહત હાર કંઠે / કરાલ ઝંઝા ડમરુ બજે કરે / પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ / તેજોમેઘોની ઊડે દૂર પામરી / હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય! {Right|ચં.ટો.}}