ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિયોગદશા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિયોગદશા'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રે વિપ્રલંભ શ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિભાવના
|next = વિરચનવાદ
}}

Latest revision as of 10:16, 3 December 2021


વિયોગદશા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રે વિપ્રલંભ શૃંગારને અનુલક્ષીને વિયોગમાંથી જન્મતી દશ કામદશાનું વર્ણન આપ્યું છે, જે વિયોગદશાઓ છે. વિશ્વનાથે દશ દશાઓ વર્ણવી છે : પ્રિયમિલનની અભિલાષા; પ્રિયમિલનના સાધનની શોધની ચિંતા; વિરહાવસ્થામાં પ્રિય પાત્રનું સ્મરણ; પ્રિયપાત્રનું ગુણકથન; ક્યાંય ચિત્ત ચોંટે નહિ તેવો ઉદ્વેગ; વ્યાકુળ થતાં નિરર્થક પ્રલાપ; જડચેતન વિવેક ચૂકી જતાં ઊભો થતો ઉન્માદ; શરીરચેષ્ટા રહિત જડતા; શરીર કૃશ કરતો વ્યાધિ અને મૃત્યુતુલ્ય પીડા મરણ. ચં.ટો.