ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હર્ષવદન ત્રિવેદી, 1961: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 53. હર્ષવદન ત્રિવેદી | (17.6.1961)}}
{{Heading| 53. હર્ષવદન ત્રિવેદી | (17.6.1961)}}
<center>  '''રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર''' </center>
<center>  '''{{larger|રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
રોલાં બાર્ત (Roland Barthes) (1915–1980) ફ્રાન્સના એક અગ્રણી સાહિત્યવિવેચક અને ચિંતક હતા. સંરચનાવાદ, ઉત્તરસંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન જેવા ક્ષેત્રો પર તેમનો ઘણો મોટો પ્રભાવ છે. લેખકનું મોત, આંતરપાઠ્યતા, સાંસ્કૃતિક સંકેત વ્યવસ્થાનો અભ્યાસ, સાહિત્ય અને સંસ્કૃતિને લગતી ઘણી થિયરીઓમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે. તેઓ વીસમી સદીના સૌથી મહાન સાહિત્ય વિવેચકો પૈકીના એક હતા. તેમનો પ્રભાવ સાહિત્ય વિવેચન, સાંસ્કૃતિક અધ્યયનો, સમાજશાસ્ત્ર, ફિલ્મ સ્ટડીઝ, દર્શનશાસ્ત્ર સહિતના ક્ષેત્રો પર પડ્યો.  
રોલાં બાર્ત (Roland Barthes) (1915–1980) ફ્રાન્સના એક અગ્રણી સાહિત્યવિવેચક અને ચિંતક હતા. સંરચનાવાદ, ઉત્તરસંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન જેવા ક્ષેત્રો પર તેમનો ઘણો મોટો પ્રભાવ છે. લેખકનું મોત, આંતરપાઠ્યતા, સાંસ્કૃતિક સંકેત વ્યવસ્થાનો અભ્યાસ, સાહિત્ય અને સંસ્કૃતિને લગતી ઘણી થિયરીઓમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે. તેઓ વીસમી સદીના સૌથી મહાન સાહિત્ય વિવેચકો પૈકીના એક હતા. તેમનો પ્રભાવ સાહિત્ય વિવેચન, સાંસ્કૃતિક અધ્યયનો, સમાજશાસ્ત્ર, ફિલ્મ સ્ટડીઝ, દર્શનશાસ્ત્ર સહિતના ક્ષેત્રો પર પડ્યો.  
1,026

edits