છંદોલય ૧૯૫૭/સ્વજનોને

From Ekatra Wiki
Revision as of 00:52, 27 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વજનોને

તમે ના આવો તે
કશું ના ક્હાવો તે ખબર તમને શી મુજ સ્થિતિ?
અધૂરા વાક્યે કો સતત ઝૂરતી હોય ન ઇતિ!

હજી ના તાવો તો
અને જો આવો તો ખબર તમને શી મુજ સ્થિતિ?
પુન: શૂન્યત્વેથી હૃદય વિકસે વ્યાપક ક્ષિતિ!
૧૯૫૬