ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading| નારદમહાપુરાણ | }} {{Poem2Open}} === બાહુ રાજાની કથા === સૂર્યવંશમાં બા...")
 
()
Line 61: Line 61:
પણ રાજકુમારીએ રાક્ષસનો ભંડો ફોડી દીધો. આ રાક્ષસ મારી સાથે લગ્ન કરવા માગે છે. રાક્ષસપત્નીએ ખૂબ વિચાર કરીને રાક્ષસને કહ્યું, ચાલ, હું તારા ભોજન માટે એ બ્રાહ્મણને લઈ આવું છું. સુંદર બ્રાહ્મણને જોઈ સોળ વરસની સુંદરી બની ગઈ અને તે બોલી, ‘મારા પતિએ મને ત્યજી છે એટલે હું તારી સાથે લગ્ન કરવા માગું છું.’ બ્રાહ્મણને રાક્ષસીએ ઘણું સમજાવ્યો. મારા પતિ ઇન્દ્રના ઘરમાંથી એક શક્તિ ચોરી લાવ્યા છે, તે કોઈને માર્યા વિના ઇન્દ્ર પાસે પાછી જતી નથી. હું એ શક્તિ તને લાવી આપીશ. જો તું આ રાક્ષસને મારી નહીં નાખે તો તે આપણને બંનેને ખાઈ જશે.’
પણ રાજકુમારીએ રાક્ષસનો ભંડો ફોડી દીધો. આ રાક્ષસ મારી સાથે લગ્ન કરવા માગે છે. રાક્ષસપત્નીએ ખૂબ વિચાર કરીને રાક્ષસને કહ્યું, ચાલ, હું તારા ભોજન માટે એ બ્રાહ્મણને લઈ આવું છું. સુંદર બ્રાહ્મણને જોઈ સોળ વરસની સુંદરી બની ગઈ અને તે બોલી, ‘મારા પતિએ મને ત્યજી છે એટલે હું તારી સાથે લગ્ન કરવા માગું છું.’ બ્રાહ્મણને રાક્ષસીએ ઘણું સમજાવ્યો. મારા પતિ ઇન્દ્રના ઘરમાંથી એક શક્તિ ચોરી લાવ્યા છે, તે કોઈને માર્યા વિના ઇન્દ્ર પાસે પાછી જતી નથી. હું એ શક્તિ તને લાવી આપીશ. જો તું આ રાક્ષસને મારી નહીં નાખે તો તે આપણને બંનેને ખાઈ જશે.’
તે બાહ્મણ રાક્ષસીના કહેવામાં આવી ગયો અને શક્તિ માગી. એટલે તે શક્તિ મારા પતિ પાસે આવી ગઈ. રાક્ષસ રાજકન્યા પાસે જવા લાગ્યો ત્યારે તે રાજકન્યા બોલી, ‘હું કુમારિકા છું, મને સ્પર્શવામાં પાપ લાગશે. એટલે પહેલાં મારી સાથે લગ્ન કર. પેલા બ્રાહ્મણને બોલાવી લાવ અને તેના વડે તું આ લગ્ન કરાવ.’
તે બાહ્મણ રાક્ષસીના કહેવામાં આવી ગયો અને શક્તિ માગી. એટલે તે શક્તિ મારા પતિ પાસે આવી ગઈ. રાક્ષસ રાજકન્યા પાસે જવા લાગ્યો ત્યારે તે રાજકન્યા બોલી, ‘હું કુમારિકા છું, મને સ્પર્શવામાં પાપ લાગશે. એટલે પહેલાં મારી સાથે લગ્ન કર. પેલા બ્રાહ્મણને બોલાવી લાવ અને તેના વડે તું આ લગ્ન કરાવ.’
એટલે તે રાક્ષસ બ્રાહ્મણને લાવવા બહાર નીકળ્યો, તે વેળા થતાં અપશુકનો તેણે ગણકાર્યા નહીં. રાક્ષસીએ તેનું અપમાન કર્યું એટલે તે તેને ખાવા ધસી ગયો. એટલે રાક્ષસીએ પેલી શક્તિ રાક્ષસ ઉપર ફેંકવા બ્રાહ્મણને કહ્યું અને બ્રાહ્મણે તે શક્તિ ફેંકી રાક્ષસને મારી નાખ્યો. પછી બ્રાહ્મણ સાથે તે રાક્ષસીએ વિલાસ કર્યો અને પેલી રાજકન્યાને વારાણસી પહોંચાડવા કહ્યું, રાક્ષસીએ ધર્મોપદેશ આપી બ્રાહ્મણને સમજાવ્યો અને પછી પોતે હાથણી થઈ, બંનેને પોતાના પર બેસાડ્યા અને કાશી તરફ જવા નીકળી.  
એટલે તે રાક્ષસ બ્રાહ્મણને લાવવા બહાર નીકળ્યો, તે વેળા થતાં અપશુકનો તેણે ગણકાર્યા નહીં. રાક્ષસીએ તેનું અપમાન કર્યું એટલે તે તેને ખાવા ધસી ગયો. એટલે રાક્ષસીએ પેલી શક્તિ રાક્ષસ ઉપર ફેંકવા બ્રાહ્મણને કહ્યું અને બ્રાહ્મણે તે શક્તિ ફેંકી રાક્ષસને મારી નાખ્યો. પછી બ્રાહ્મણ સાથે તે રાક્ષસીએ વિલાસ કર્યો અને પેલી રાજકન્યાને વારાણસી પહોંચાડવા કહ્યું, રાક્ષસીએ ધર્મોપદેશ આપી બ્રાહ્મણને સમજાવ્યો અને પછી પોતે હાથણી થઈ, બંનેને પોતાના પર બેસાડ્યા અને કાશી તરફ જવા નીકળી.  
કાશી જઈને રાજકન્યાએ પોતાના સમાચાર પિતાને કહેવડાવ્યા. રાજકુમારીએ પોતાની વીતકકથા પિતાને કહી સંભળાવી. પછી રાક્ષસીએ રાજકુમારી સાથે બ્રાહ્મણનું લગ્ન કરાવ્યું અને તે બ્રાહ્મણ પોતાના વતનમાં જઈ પહોંચ્યો. ઘણી બધી અવઢવ વચ્ચે હું મારા પતિ પાસે ગઈ.
કાશી જઈને રાજકન્યાએ પોતાના સમાચાર પિતાને કહેવડાવ્યા. રાજકુમારીએ પોતાની વીતકકથા પિતાને કહી સંભળાવી. પછી રાક્ષસીએ રાજકુમારી સાથે બ્રાહ્મણનું લગ્ન કરાવ્યું અને તે બ્રાહ્મણ પોતાના વતનમાં જઈ પહોંચ્યો. ઘણી બધી અવઢવ વચ્ચે હું મારા પતિ પાસે ગઈ.
મારા પતિએ મારો આદરસત્કાર કર્યો — અને આનંદમાં ને આનંદમાં મારું મૃત્યુ થયું અને આ જન્મે હું કાચંડી થઈ.’  
મારા પતિએ મારો આદરસત્કાર કર્યો — અને આનંદમાં ને આનંદમાં મારું મૃત્યુ થયું અને આ જન્મે હું કાચંડી થઈ.’