ભારતીયકથાવિશ્વ-૫/ભારતીયકથાવિશ્વ૫: Difference between revisions

()
()
Line 1,868: Line 1,868:
રાજમાતાએ આંધણ મૂક્યું. કાંકરા એમાં ઓર્યા. ચૂલા તરફ પીઠ કરીને રાજમાતા રડવા લાગી.
રાજમાતાએ આંધણ મૂક્યું. કાંકરા એમાં ઓર્યા. ચૂલા તરફ પીઠ કરીને રાજમાતા રડવા લાગી.
રાજમાતા રડવા લાગી. બાળકીની નાદાની ઉપર. ત્યાં તો ચમત્કાર થયો. કાંકરાના ચોખા થયા. પાણીનું દૂધ થયું. રાજમાતા કનસરીને નમી પડી, ‘મારી દીકરી, આ વિદ્યા તું ક્યાંથી શીખી આવી?’
રાજમાતા રડવા લાગી. બાળકીની નાદાની ઉપર. ત્યાં તો ચમત્કાર થયો. કાંકરાના ચોખા થયા. પાણીનું દૂધ થયું. રાજમાતા કનસરીને નમી પડી, ‘મારી દીકરી, આ વિદ્યા તું ક્યાંથી શીખી આવી?’
સેંગળદીપીમાં સન્યાદેવડીને પણ પુત્રી જ અવતરી. એનું નામ હિમાઈદેવકોઠારી પાડવામાં આવ્યું.  
સેંગળદીપીમાં સન્યાદેવડીને પણ પુત્રી જ અવતરી. એનું નામ હિમાઈદેવકોઠારી પાડવામાં આવ્યું.  
રાજમાતાના પેટે ચમત્કારી પુત્રી અવતરી હોવાની વાત બધે ફેલાઈ ગઈ.
રાજમાતાના પેટે ચમત્કારી પુત્રી અવતરી હોવાની વાત બધે ફેલાઈ ગઈ.
દ્વારકામાં દેવસભા ભરાઈ. ત્યાં દેવલોકો ચર્ચા કરવા બેઠા. કનસરીની વાત આવી.
દ્વારકામાં દેવસભા ભરાઈ. ત્યાં દેવલોકો ચર્ચા કરવા બેઠા. કનસરીની વાત આવી.
Line 1,969: Line 1,969:
બધા દેવો આવ્યા. બધા વૈદ્યો આવ્યા. મહાદેવનો તાવ ઊતરતો ન હતો. કૂંપળ રૂપે પ્રગટેલ કનસરીને કોઈ ઓળખી શક્યું નહીં.  
બધા દેવો આવ્યા. બધા વૈદ્યો આવ્યા. મહાદેવનો તાવ ઊતરતો ન હતો. કૂંપળ રૂપે પ્રગટેલ કનસરીને કોઈ ઓળખી શક્યું નહીં.  
પીલવાપેંઢાર ડુંગર ઉપર બાર પ્રકારના કુંકણા રહેતા હતા. એક સૈનિક ત્યાં કુંકણાને લેવા માટે ગયો. કુંકણો ઘરમાં ન હતો. કુંનબણ અનાજ ખાંડતી હતી. ‘મારા કુંકણાએ શું ગુનો કર્યો છે?’ કુંનબણ પૂછતી હતી.
પીલવાપેંઢાર ડુંગર ઉપર બાર પ્રકારના કુંકણા રહેતા હતા. એક સૈનિક ત્યાં કુંકણાને લેવા માટે ગયો. કુંકણો ઘરમાં ન હતો. કુંનબણ અનાજ ખાંડતી હતી. ‘મારા કુંકણાએ શું ગુનો કર્યો છે?’ કુંનબણ પૂછતી હતી.
કુંકણો આવ્યો. એને લઈને સૈનિક મહાદેવના ઘરે આવ્યો. કુંકણો કૂંપળરૂપે ઘટેલ કનસરીને ઓળખી ગયો. કનસરીએ કૂંપળમાંથી પ્રગટ થઈ કુંકણાને દર્શન આપ્યાં. કનસરી કર્તુકીદેવ પાસે ગઈ. કર્તુકીદેવે કનસરીના હાથપગ ભાંગી નાખ્યા. રથમાં દ્વારકા નાખી આવવાની સૈનિકોને સૂચના આપી.
કુંકણો આવ્યો. એને લઈને સૈનિક મહાદેવના ઘરે આવ્યો. કુંકણો કૂંપળરૂપે ઘટેલ કનસરીને ઓળખી ગયો. કનસરીએ કૂંપળમાંથી પ્રગટ થઈ કુંકણાને દર્શન આપ્યાં. કનસરી કર્તુકીદેવ પાસે ગઈ. કર્તુકીદેવે કનસરીના હાથપગ ભાંગી નાખ્યા. રથમાં દ્વારકા નાખી આવવાની સૈનિકોને સૂચના આપી.
કનસરી ઊભી થઈ. હાથપગ હતા તેવા થઈ ગયા.
કનસરી ઊભી થઈ. હાથપગ હતા તેવા થઈ ગયા.
‘મારું વાહન નંદી છે. હું નંદી ઉપર બેસીશ. હું રથમાં નહીં બેસું. હું હવે દ્વારકા જઉં છું.’
‘મારું વાહન નંદી છે. હું નંદી ઉપર બેસીશ. હું રથમાં નહીં બેસું. હું હવે દ્વારકા જઉં છું.’
Line 1,977: Line 1,977:
કનસરી નંદી ઉપર બેસીને દ્વારકા પહોંચી ગઈ.
કનસરી નંદી ઉપર બેસીને દ્વારકા પહોંચી ગઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}
== અરવલ્લી લોકની વહી-વાતો ==
== અરવલ્લી લોકની વહી-વાતો ==
=== ધરણી અને મનુષ્ય અવતારની વહી ===
=== ધરણી અને મનુષ્ય અવતારની વહી ===