મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈ દેસાઈનું સાહિત્યસર્જન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વ્યાખ્યાન : ૨ |મહાદેવભાઈ દેસાઈનું સાહિત્ય-સર્જન }} {{Poem2Open}}...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 120: Line 120:
મહાદેવભાઈ, શું જીવનમાં કે શું સાહિત્યમાં, કયાંય કશું અભદ્ર કે હીણું સહી શકતા નહોતા. આ ભદ્ર પુરુષને જીવન અને કલાનાં સર્વ અંગોમાં ભદ્રિકતા જ અપેક્ષિત હતી. તેમણે ઉદાત્ત માનવતાની આરાધના માટે, એના ઉત્કર્ષ માટે જીવનની ક્ષણેક્ષણ ખર્ચી, શબ્દને પણ એ આરાધનામાં જ રોકયો. તેથી તો મહાદેવભાઈ માટે એ શબ્દ કામધેનુરૂપ બની રહ્યો અને એ રીતે પથ્ય – સાત્ત્વિક રસનો ઉદ્ભાવક – ઉદ્-વાહક બની રહ્યો. મહાદેવભાઈનો શબ્દ સત્યની ભોંયમાં મૂળ નાખીને અહિંસાના પવિત્ર – મધુર વાતાવરણમાં ઊછરતો વિકસ્યો છે અને ફલિત પણ થયો છે. તેથી જ એમના શબ્દમાં પારમાર્થિક શક્તિનું ઓજસ-તેજ વરતાય છે. આપણે એમના એ અન્+ આવિલ શબ્દનો પ્રકાશ સુપેરે સંગ્રહી તેજસ્વી થવાનો શિવસંકલ્પ કરીએ.
મહાદેવભાઈ, શું જીવનમાં કે શું સાહિત્યમાં, કયાંય કશું અભદ્ર કે હીણું સહી શકતા નહોતા. આ ભદ્ર પુરુષને જીવન અને કલાનાં સર્વ અંગોમાં ભદ્રિકતા જ અપેક્ષિત હતી. તેમણે ઉદાત્ત માનવતાની આરાધના માટે, એના ઉત્કર્ષ માટે જીવનની ક્ષણેક્ષણ ખર્ચી, શબ્દને પણ એ આરાધનામાં જ રોકયો. તેથી તો મહાદેવભાઈ માટે એ શબ્દ કામધેનુરૂપ બની રહ્યો અને એ રીતે પથ્ય – સાત્ત્વિક રસનો ઉદ્ભાવક – ઉદ્-વાહક બની રહ્યો. મહાદેવભાઈનો શબ્દ સત્યની ભોંયમાં મૂળ નાખીને અહિંસાના પવિત્ર – મધુર વાતાવરણમાં ઊછરતો વિકસ્યો છે અને ફલિત પણ થયો છે. તેથી જ એમના શબ્દમાં પારમાર્થિક શક્તિનું ઓજસ-તેજ વરતાય છે. આપણે એમના એ અન્+ આવિલ શબ્દનો પ્રકાશ સુપેરે સંગ્રહી તેજસ્વી થવાનો શિવસંકલ્પ કરીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>