રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 396: Line 396:
અવળાં ને રૂંવાડાં રે વીરા! મારાં થરહરે.
અવળાં ને રૂંવાડાં રે વીરા! મારાં થરહરે.
</poem>
</poem>
<center>[7]</center>
ચીચી ઝાંઝરાએ તો દુશ્મનની દીકરીને અણમાનેતી કરીને રાખી. એક દિવસ માનેતીઓએ પરમલને ગોઠ્ય કરવા બોલાવી. ત્યાં પરમલે શું જોયું?
<poem>
માનેતીને ઉતારે રે એવી ડમરુ ઝાંઝરની રે જોડ્ય રે,
પરમલને ઉતારે રે પગ કેરા ચવીંટિયા.
માનેતીને ઉતારે રે એવાં સાચાં મશરૂનાં ચીર રે,
પરમલને ઉતારે રે ધૂંસા કેરી ધાબળી.
</poem>
{{Poem2Open}}
આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં :
{{Poem2Close}}
26,604

edits