2,150
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘એકત્ર’નો ગ્રંથગુલાલ|}} {{Center| frameless|center <br> આપણી મધ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(8 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{ | {{Ekatra}} | ||
<hr> | |||
<center>{{color|red|<big><big><big>'''લીલુડી ધરતી'''</big></big></big>}}</center> | |||
<center>{{color|Blue|<big><big>'''ભાગ પહેલો'''</big></big>}}</center> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<center><big>'''ચુનીલાલ મડિયા'''</big></center> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<br> | <br> | ||
<center>એવું રે તપી રે ધરતી એવું રે તપી</center> | |||
<center>જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.</center> | |||
<center>(‘સરવાણી’)</big>{{space}}<big>પ્રહ્લાદ પારેખ</center> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<center>નવભારત સાહિત્ય મંદિર</center> | |||
<center>૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨</center> | |||
<center>દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧</center> | |||
<hr> | |||
<span style="font-family:Times New Roman;"> | |||
<big>Leeludi Dharati : Gujarati Novel <br> | |||
by : Chunilal Madia <br> | |||
Published by : N. S. Mandir,<br> | |||
{{space|6em}}Bombay−2, & Ahmedabad−1 <br> | |||
© Daksha Madia</big></span> | |||
''' | <small>'''પુનર્મુદ્રણ : ૧૯૮૯'''</small> | ||
''' | '''કિંમત : રૂ. ૪૯−૦૦''' <br> | ||
'''સેટનું મૂલ્ય રૂ. ૧૦૦−૦૦''' | |||
'''પ્રકાશક :''' | |||
<small>ધનજીભાઈ પી. શાહ</small> <br> | |||
'''નવભારત સાહિત્ય મંદિર''' <br> | |||
<small>૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨ <br> | |||
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ−૩૮૦ ૦૦૧</small> | |||
'''મુદ્રક :''' <br> | |||
<small>ડાહ્યાભાઈ એમ. પટેલ</small> <br> | |||
'''મધુ પ્રિન્ટરી''' <br> | |||
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં), <br> | |||
ગલા ગાંધીની પોળના નાકે, <br> | |||
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧ | |||
<hr> | |||
{{Heading|નિવેદન|}} | |||
{{Poem2Open}} | |||
<center>(પહેલી આવૃત્તિ)</center> | |||
‘જન્મભૂમિ’ દૈનિકમાં ૧૫મી નવેમ્બર ૧૯૫૬ થી ૧૪મી સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાના લેખનમાં નિમિત્ત બનાવવાનો યશ એ અખબારના તંત્રીને ફાળે જાય છે. શ્રી સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા લખવાનો આગ્રહ ન કર્યો હોત — અથવા તો, એ સૂચન કર્યા પછી ચારેક મહિના સુધી મેં સેવેલા પ્રમાદ દરમિયાન એમની ધીરજ ખૂટી ગઈ હોત — તો આ કૃતિ ભાગ્યે જ આકાર પામી હોત. વળી, આરંભમાં, પાંચ-છ મહિનામાં પૂરી કરવા ધારેલી આ વાર્તા બમણો સમય ચાલી એ દરમિયાન પણ સંસ્થાના સંચાલકોની ધીરજ ખૂટી ન ગઈ, અને અઠવાડિક હપ્તાઓ તૈયાર કરવામાં મારી લગભગ અક્ષમ્ય ગણાય એવી અનિયમિતતા પણ નિભાવી લીધી, એ બદલ એમનો આભારી છું. | |||
‘જન્મભૂમિ’ના સંપાદકો—અને મારા ભૂતપૂર્વ સાથીઓ—શ્રી હિંમતલાલ પારેખ, શ્રી મનુભાઈ મહેતા અને શ્રી મગનલાલ સતીકુમારે આ વાર્તાના લેખનમાં બહુ ઊંડો રસ લીધો છે તથા એના હપ્તાવાર પ્રકાશનની ઉમળકાભેર માવજત કરી છે એની નોંધ લઉં છું. | |||
હપ્તાવાર મુદ્રણ દરમિયાન શ્રી જીવણલાલ જાની અને એમના સાથીઓએ તથા ગ્રંથપ્રકાશનમાં શ્રી ગોપાળરાવ વિદ્વાંસ અને ગ્રામલક્ષ્મી મુદ્રણાલયના કાર્યકરોએ જોડણીશુદ્ધિની જવાબદારી ઉઠાવીને મારું કામ ઘણું જ સરળ કરી આપ્યું છે. | |||
સપ્ટેમ્બર, ૧૯૫૭ : મુંબઈ{{Right|ચુનીલાલ મડિયા}} | |||
'''નોંધ''' | |||
મારા પતિએ આ નવલકથામાં કોઈ ફેરફાર વિચાર્યો કે નોંધ્યો ન હતો. એથી આ કેવળ પુનર્મુદ્રણ છે. | |||
{{Right|દક્ષા મડિયા}}<br> | |||
{{Poem2Close}} | |||
<hr> | |||
{{Heading|સર્જક-પરિચય|}} | |||
ચુનીલાલ મડિયા, ગુજરાતી લેખક, '''કામ બાકી''' | |||
{{HeaderNav2 | |||
|next = મૃત્યુનું જીવન | |||
}} | }} | ||