શાંત કોલાહલ/અસ્તોદય

Revision as of 05:41, 2 April 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
અસ્તોદય

સાંજ મારી
કોઈની અરુણા-ઉષા;
અને મૌન
કોઈનું છાંદસ-ગાન:
નિશીથની વેળ
એ જ કોઈને મધ્યાહ્‌ન.