શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી|}} <poem> <center>'''૧'''</center> આકાશનાં મોતી તો...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}}
{{right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૮૨. જળ વાદળ ને વીજ
|next = ૮૪. ‘मा निषाद...’
}}

Latest revision as of 09:27, 15 July 2022

૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી



આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.


શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!


નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!


અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)