શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૪. ‘मा निषाद...’|}} <poem> રામાયણ રચવાના રસમાં ને તેથી ક્રૌંચ-વધ...")
 
No edit summary
 
Line 14: Line 14:
{{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}}
{{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
|next = ૮૫. બોર ચાખતાં ચાખતાં જ...
}}

Latest revision as of 09:27, 15 July 2022

૮૪. ‘मा निषाद...’


રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)