શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’

From Ekatra Wiki
Revision as of 11:47, 11 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૪. ‘मा निषाद...’|}} <poem> રામાયણ રચવાના રસમાં ને તેથી ક્રૌંચ-વધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮૪. ‘मा निषाद...’


રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)