સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સતપંથી
અમદાવાદનજીકનાપીરાણાગામમાંલગભગછસોવરસપહેલાંઆવીનેવસેલાઇમામશાહેહિંદુઅનેમુસ્લિમબંનેકોમને‘સતપંથ’ પરચાલવાનોઉપદેશઆપીનેતેમનીશ્રદ્ધાજીતીલીધેલી. એપીરાણાનીદરગાહનાગાદીપતિહિંદુછે. ‘સતપંથ’નાઅનુયાયીઓઈદ, દિવાળીવગેરેબેયકોમનાતહેવારોઊજવેછેઅનેપીરાણામાંઇમામશાહનોમેળોભરાયછે. ગુજરાત, મહારાષ્ટ્રઅનેમધ્યપ્રદેશમાંસતપંથીઓમોટીસંખ્યામાંવસેછે.