સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/હસી પડી શા માટે?

From Ekatra Wiki
Revision as of 09:53, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બલ્ખનાસુલતાનનીજાહોજલાલીએવીહતીકેરોજરાતેતેમનાપલંગઉપર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બલ્ખનાસુલતાનનીજાહોજલાલીએવીહતીકેરોજરાતેતેમનાપલંગઉપરસવામણતાજાંફૂલોનીસેજબિછાવવામાંઆવતી. ફૂલોનીએસેજપાથરનારદાસીનેએકદિવસથયુંકે, સુલતાનનેઆવવાનેહજીવારછેત્યાં, લાવને, થોડીવારહુંસેજપરસૂઈજોઉં! અનેપછીપલંગપરઆડીપડતાંનીસાથેજ, દૈવયોગે, તેનેઘસઘસાટઊઘઆવીગઈ. થોડીવારપછીસુલતાનશયનખંડમાંઆવ્યા... ત્યાંપોતાનીપથારીપરદાસીનેસૂતેલીજોઈનેએમનાક્રોધનોપારનરહ્યો. કોરડોલઈનેએમણેદાસીનાદેહપરબેચારફટકાલગાવ્યા. રડતીનેકાંપતીદાસીતરતજપલંગપરથીઊતરીગઈઅનેપછીરડતાંરડતાંએકદમહસીપડી. તેનુંઆવુંવિચિત્રવર્તનજોઈનેસુલતાનનોગુસ્સોજરાઠંડોપડ્યો, અનેએમણેપૂછ્યું, “તુંઆમઅચાનકહસીકેમપડી?” દાસીએનરમાશથીકહ્યું, “જહાંપનાહ, મનેહસવુંતોએમવિચારકરતાંઆવ્યુંકેહુંબેઘડીઆફૂલોનીપથારીમાંસૂતીહઈશ, ત્યાંકોરડાનાબે-ચારફટકાખાવાનુંમારાનસીબમાંઆવ્યું. પરંતુઆપનામદારતોરોજઆખીરાતઆસેજપરસૂવોછો, તોખુદાપાકઆપનેએનીકોણજાણેકેવીયસજાકરશે?—બસ, એજવિચારથીમનેહસવુંઆવીગયું!” [‘પ્યારાબાપુ’ માસિક: ૧૯૫૭]