સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોરારજી દેસાઈ/— તો ક્યાંક ખામી છે

Revision as of 12:54, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)


કોઈ પણ કામ કરવાના ત્રાણ રસ્તા છે : કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપીને કોઈની પાસે કરાવવું, અથવા એ કરવાની મનાઈ પોતાનાં બાળકોને ફરમાવવી.