સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/હે ભારત!

From Ekatra Wiki
Revision as of 09:08, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણકરવાનુંશીખવ્યુંછે; વીરનેતેંધર્મયુદ્ધમાંદુશ્મનનેક્ષમાકરવાનુંશીખવ્યુંછે; ગૃહસ્થનેતેંપડોશીઓ, અતિથિઓનેઅનાથોમાંઘરનોવિસ્તારકરવાનુંશીખવ્યુંછે. તેંભોગનેસંયમનીસાથેબાંધ્યોછે, નિર્મલવૈરાગ્યથીતેંદૈન્યનેઉજ્જ્વલબનાવ્યુંછે, સંપત્તિનેતેંપુણ્યકર્મદ્વારામંગલબનાવીછે. (અનુ. નગીનદાસપારેખ)