સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/થાક

From Ekatra Wiki
Revision as of 04:23, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કહેવાયછેકેવધુપડતુંકામકરીએએટલેથાકલાગે. અનેપછીથાકનોઇલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કહેવાયછેકેવધુપડતુંકામકરીએએટલેથાકલાગે. અનેપછીથાકનોઇલાજઆરામકરવો, એટલેકેકાંઈજનકરવું. પરંતુખરીવાતએછેકેતમારુંકામતમેકુશળતાથીકરતાહો, તોતમનેથાકસહેલાઈથીલાગતોનથી. તમારાકામમાંજોતમનેરસહશે, તોઘણાલાંબાસમયસુધીતમેવિનાથાક્યેકામકરીશકશો. એટલેકામનોથાકઉતારવાનોમુખ્યઇલાજએછેકેતમનેરસપડેએવુંબીજુંકોઈકામહાથમાંલેવું. કામસદંતરબંધકરીદઈનેપ્રમાદમાંસરીપડવું, એકાંઈથાકઉતારવાનોસાચોઇલાજનથી. જેકામતમેઆનંદથીઅનેશાંતિથીકરીશકોછો, તેતમારેમાટેએકટોનિકજેવુંબનીરહેછે, એતમારોસક્રિયઆરામહોયછે. પણજેકામકરવામાંતમનેરસનહીંહોય, કોઈફરજરૂપેકેવેઠનીરીતેતમેએકરતાહશો, તોતેવુંકામતમનેથોડીવારમાંજથકવીનાખશે. એટલેથાકનોખરોઇલાજએછેકેપોતાનાકામમાંખરેખરરસલેતાંરહેવું.