સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સમર્પણનો આનંદ

From Ekatra Wiki
Revision as of 04:25, 9 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          તમનેજીવનતરફઅનેમનુષ્યોતરફઘૃણાથઈઆવીહોય, એટલેતમારેયોગકરવાનોનથી. મુશ્કેલીઓમાંથીનાસીછૂટવાનેમાટેતમારેઅહીંઆવવાનુંનથી. પ્રેમનીમધુરતામાણવાનેખાતરપણઅહીંઆવવાનુંનથી. કેમકેપ્રભુનોપ્રેમતો, તમેસાચુંવલણધારણકરશોતો, તમનેગમેતેસ્થળેમળીશકેતેમછે. પ્રભુનીસેવામાંપોતાનીજાતનેપૂર્ણપણેઆપીદેવાનુંમનતમનેજ્યારેથાય, પ્રભુનાકાર્યનેખાતરપોતાનીજાતનુંસમર્પણકરીદેવાનીઇચ્છાથાય, એમાંફક્તપોતાનીજાતનેઆપવાનોઆનંદજરહેલોહોય, એનાબદલામાંબીજીકોઈવસ્તુનીમાગણીનહોય, માત્રએટલુંજકેતમનેસમર્પણકરવાનીશક્યતામળે — આસ્થિતિહોયતોસમજવુંકેમાણસઅહીંઆવવાનેમાટેતૈયારછે.