સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/વૃત્તિઓની લીલા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ખાવુંનથીહોતું, અનેએકકોળિયોવધુમોંમાંમૂકીદેવાયછે. બોલવુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ખાવુંનથીહોતું, અનેએકકોળિયોવધુમોંમાંમૂકીદેવાયછે. બોલવુંનથીહોતુંઅનેકંઈકબોલીદેવાયછે — અણધાર્યું, અણચિંત્યું, અણમાગ્યું. કરવુંનથીહોતુંઅનેકંઈકકરીબેસાયછે...... ખવાઈજાયછે, બોલાઈજાયછે, કરીબેસાયછે.
 
આપણીજાગૃતસસંકલ્પશક્તિજાણેકેએકાદક્ષણમાટેગુમથઈજાયછેઅનેકો’કબીજુંતત્ત્વઆપણાપરસવારથઈજાયછે.
ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઈક બોલી દેવાય છે — અણધાર્યું, અણચિંત્યું, અણમાગ્યું. કરવું નથી હોતું અને કંઈક કરી બેસાય છે...... ખવાઈ જાય છે, બોલાઈ જાય છે, કરી બેસાય છે.
આરીતેજધણી-ધણિયાણીલડીપડેછે, મિત્રોશત્રુબનીજાયછે, હુલ્લડોફાટીનીકળેછે, બંદૂકનીગોળીછૂટીજાયછે.
આપણી જાગૃત સસંકલ્પશક્તિ જાણે કે એકાદ ક્ષણ માટે ગુમ થઈ જાય છે અને કો’ક બીજું તત્ત્વ આપણા પર સવાર થઈ જાય છે.
આછેમાણસનાભીતરનાભાગમાંરહેતીવૃત્તિનીલીલા — અવિચારિણીવૃત્તિની. વાયરોવાયઅનેવહાણખેંચાઈજાયતેમમાણસનીસ્થિતિબનેછે. આતોવિવશતાછે, લાચારીછે, એકરીતેતોપોતાનીબેઆબરૂછે.
આ રીતે જ ધણી-ધણિયાણી લડી પડે છે, મિત્રો શત્રુ બની જાય છે, હુલ્લડો ફાટી નીકળે છે, બંદૂકની ગોળી છૂટી જાય છે.
આસમજાયત્યારેમાણસમાંબીજુંકાંઈકજાગેછે. માણસમાંરહેતોઆબરૂદારભાગજાગેછે, ધૂણીઊઠેછે, સિંહનીપેઠેહુંકારકરેછે — પીઠપરથીપાણીખંખેરતોહોયતેમવૃત્તિઓનેખંખેરીનાખેછે.
આ છે માણસના ભીતરના ભાગમાં રહેતી વૃત્તિની લીલા — અવિચારિણી વૃત્તિની. વાયરો વાય અને વહાણ ખેંચાઈ જાય તેમ માણસની સ્થિતિ બને છે. આ તો વિવશતા છે, લાચારી છે, એક રીતે તો પોતાની બેઆબરૂ છે.
જેવીરીતેઅવિચારિણીવૃત્તિછે, એવીજરીતેસવિચારિણીવૃત્તિ — ઊર્ધ્વવૃત્તિપણમાણસમાંછે. નિર્બળભાવોનીસામેપ્રબળસંકલ્પશક્તિપણમાણસમાંછે. એમાંથીગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમબુદ્ધજન્મ્યાછે.
આ સમજાય ત્યારે માણસમાં બીજું કાંઈક જાગે છે. માણસમાં રહેતો આબરૂદાર ભાગ જાગે છે, ધૂણી ઊઠે છે, સિંહની પેઠે હુંકાર કરે છે — પીઠ પરથી પાણી ખંખેરતો હોય તેમ વૃત્તિઓને ખંખેરી નાખે છે.
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક :૧૯૬૨]}}
જેવી રીતે અવિચારિણી વૃત્તિ છે, એવી જ રીતે સવિચારિણી વૃત્તિ — ઊર્ધ્વ વૃત્તિ પણ માણસમાં છે. નિર્બળ ભાવોની સામે પ્રબળ સંકલ્પશક્તિ પણ માણસમાં છે. એમાંથી ગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમ બુદ્ધ જન્મ્યા છે.
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક : ૧૯૬૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits