સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/સ્ત્રીઓનું મુક્તિધામ

From Ekatra Wiki
Revision as of 05:50, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શ્રીમતીકલ્લોલિનીહઝરતે૧૯૮૧માંએકસંપાદનકરેલું : ‘મારોગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          શ્રીમતીકલ્લોલિનીહઝરતે૧૯૮૧માંએકસંપાદનકરેલું : ‘મારોગરબોઘૂમ્યો.’ લોકગીતથીઅનેનરસિંહ-મીરાંથીમાંડીનેઉદયનઠક્કરસુધીનાકવિઓનાકવિતાનીકક્ષાનાઉત્તમગરબાઓએએકજપુસ્તકમાંવાંચવામળેઅનેઅનુભૂતિથાયકેનવરાત્રાનોઉત્સવતોઅહીંપાનેપાનેઊજવાઈરહ્યોછે. સ્ત્રીગાયતેગરબોઅનેપુરુષગાયતેગરબી. એમાંપગનીઠેસઅનેહાથનીતાળીનુંમહત્ત્વછે. ગરબોસ્ત્રીઓનુંમુક્તિધામછે. એકજમાનામાંસંયુક્તકુટુંબમાંરહેતીસ્ત્રી, લાજકાઢીનેહરતીફરતીસ્ત્રી, ઘરનાંવૈતરાંમાંથીઊંચીનઆવતીએવીસ્ત્રીનવરાત્રાઆવેકેમુક્તતન-મનથીગરબામાંમહાલતી, ત્યારેએનોશબ્દગગનમાંગાજ્યાવિનાશુંકામરહે? [‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]