સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/લોકડિયાંને ચરણે

From Ekatra Wiki
Revision as of 06:26, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જનસમૂહનેરીઝવીનેતાળીઓઉઘરાવનાર, સરકારીપ્રતિષ્ઠાઓનીમાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જનસમૂહનેરીઝવીનેતાળીઓઉઘરાવનાર, સરકારીપ્રતિષ્ઠાઓનીમાન્યતાપામનાર, લોકોમાંપોતાની‘ઇમેજ’ ઊભીકરવામથ્યાકરનાર, આકેતેસ્થાનમેળવવામાટેપડાપડીકરનાર, સાહિત્યકારનેવિશેકોઈકશુંકહેછેતોમારુંમનસાશંકબનીજાયછે. એસરસ્વતીનેચરણેબેઠોનથી, લોકડિયાંનેચરણેબેઠોહોયએવુંલાગેછે. લોકોરખેનેપોતાનાથીવિમુખથઈજાયએવોભયએનેસદાસતાવ્યાકરેછે; લોકોસાહિત્યથીવિમુખથાયએનીએનેઝાઝીચિન્તાનથી. લોકોસહેલાઈથીજેનીસાથેતાળોમેળવીનેસંમતિસૂચકમાથુંહલાવેએવાજઅનુભવનીએવાતોકરેછે. [‘પશ્યન્તી’ પુસ્તક]