સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસમુખ ગાંધી/મધ્યયુગ આથમ્યો છે?

From Ekatra Wiki
Revision as of 07:32, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શુકન-અપશુકન, દોરાધાગા, જંતરમંતર, મૂઠ, માદળિયાંઅનેમેલીવિદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          શુકન-અપશુકન, દોરાધાગા, જંતરમંતર, મૂઠ, માદળિયાંઅનેમેલીવિદ્યાનોજમાનોહજીગયોનથી. એકમહિલાયુનિવર્સિટીનામોટાભાગનાપુરુષઅધ્યાપકોસંતોષીમાનાશુક્રવારકરે, નેવુંટકાકૉલેજિયનોપરીક્ષાનાઉત્તરપત્રોનેમથાળેપોતાનાઇષ્ટદેવનાંનામલખે, તેપ્રજાનાબૌદ્ધિકસ્તરનોનિર્દેશકરેછે. નર્મદાનાનવાપુલઉપરથીસવાસોવરસપહેલાંપસારથનારપહેલવહેલારેલ-એન્જિનનેએકદૈત્યગણનારાલોકોએમાન્યુંહતુંકેએરાક્ષસનર્મદામાતાનાંજળમાંતૂટીપડશે. પણએન્જિનજેવુંપુલઓળંગીગયુંકેતરતએજલોકોએતેનેફૂલહારપહેરાવ્યાઅનેનાળિયેરવધેર્યાં! નર્મદનાજમાનામાંએકમાણસેઘેરઘેરપોસ્ટકાર્ડલખેલાંકેઅમુકદિવસેસવારેપ્રલયથવાનોછે. તેદિવસેલોકોખભેપંચિયાંમૂકીનેવહેલીસવારથીઓટલાઉપરમરીજવામાટેબેસીગયાહતા. આવીજવાતોઆજેમોટાભાગનાશિક્ષિતલોકોનાગળેશીરાનીજેમઊતરીજાયછે. સંખ્યાબંધબાબાઓઅનેચમત્કારકરતાસાધુઓનોરાફડોફાટયોછે. મુંબઈનીલોકલગાડીઓમાંશિક્ષિતગુજરાતીઓજેલોકપ્રિયસામયિકોનુંતરસીઆંખેપાનકરતાહોયછે, તેસૂચવેછેકેએકઆખીપેઢીભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓઅનેવામમાર્ગીઓનાઅખાડામાંઊછરીરહીછે. મુંબઈમાંજ્ઞાતિઓનામેળાવડાજેઝડપથીફૂલીફાલીરહ્યાછેતેજોતાંસવાલજાગેછેકેનર્મદનાજમાનાકરતાંએકતસુપણઆગળઆપણેવધ્યાછીએખરા? મધ્યયુગહજીભારતમાંઆથમ્યોછેખરો?