સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦

From Ekatra Wiki
Revision as of 07:37, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦}} {|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- |   {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | બંગાળી સોરાબજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
બંગાળી સોરાબજી શાપુરજી ફેબ્રુ. ૧૮૩૧, ૩-૪-૧૮૯૩,
   ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧
દોરડી બહેરામજી ખરશેદજી ૧૮૩૧, ૧૯૧૧,
   આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨
કરસનદાસ મૂળજી ૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧,
   દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩
રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ ૧૮૩૨, ૧૯૦૦,
   સાવિત્રી ૧૮૮૩
દવે નર્મદાશંકર લાલશંકર ૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬,
   પિંગળપ્રવેશ ૧૮૫૭
મૌલાબક્ષ ધીસેખાન ૧૮૩૩, ૧૮૯૬,
   સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ
પીરોજશાહ મહેરજી ૧૮૩૪, ૧૯૦૨,
   અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨
ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ ૧૮૩૪, -
   પદ્માખ્યાન ૧૮૯૦
મહેતા નંદશંકર તુળજાશંકર ૨૧-૪-૧૮૩૫, ૧૭-૭-૧૯૦૫,
   કરણઘેલો ૧૮૬૬
ખખ્ખર દલપતરામ પ્રાણજીવન ૧-૧૧-૧૮૩૫, ૧૪-૧૧-૧૯૦૨,
   શાકુંતલ ૧૮૬૪
માસ્તર મંછારામ ઘેલાભાઈ ૧૮૩૫ આસપાસ, -
   ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮
ત્રવાડી હરજીવન કુબેરજી ૧૮૩૫, ૧૯૨૭,
   ઋષિરાજનાં પદો ૧૯૫૧
પંડ્યા નવલરામ લક્ષ્મીરામ ૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮,
   મહારાજ લાયબલ કેસ ૧૮૬૩
દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ ૪-૧૨-૧૮૩૬, ૨૦-૯-૧૯૨૧,
   ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮