સુરેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{Right|''ભૂપેન્દ્ર ઉપાધ્યાય''}}
{{Right|''ભૂપેન્દ્ર ઉપાધ્યાય''}}
<br>
<br>
{{Poem2Close}}
== સુરેશ જોષીની કૃતિઓ ==
===ક. મૌલિક ===
==== કવિતા ====
# ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.)
# પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961
# ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
# તથાપિ : સાહિત્યસંગમ, સુરત, 1980
==== ટૂંકી વાર્તા ====
# ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
# બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958
# અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964
#ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967
# એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981
==== નવલકથા ====
# છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
# મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973
# કથાચતુષ્ટ્ય : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983
==== નિબંધ ====
# જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
# ઇદમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
# અહો બત કિં આશ્ચર્યમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
# પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
# ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987
==== વિવેચન ===
# મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951
# કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981
# કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
# કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
# શ્રુણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# ચિન્તયામિ મનસા : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
# અષ્ટમોડધ્યાય : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983


==== સંશોધન ====
# જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987


{{Poem2Close}}
=== ખ. અનુવાદ ===
==== કવિતા ====
# પરકીયા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
 
==== નવલકથા ====
# અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
# વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
# ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961
# ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી, રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967
# શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ, બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
 
==== નિબંધ ====
# ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ, ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948
# પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949
# સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963
 
==== વિવેચન ====
# સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય, ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970
# અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965
# અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર, રવાણી પ્રકાશન, મુંબઈ, 1967
 
==== ચરિત્ર ====
# દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971
 
=== ગ. સહઅનુવાદ ===
==== કવિતા ====
# એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963
# ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978
 
==== નિબંધ ====
# રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976
 
==== ટૂંકી વાર્તા ====
# નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961
# વિદેશિની 1, 2, 3, : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985
 
=== ઘ. સંપાદન ===
==== કવિતા ====
# નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990
# નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
# વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, 1983
 
==== ગદ્ય ====
# ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981
 
==== વિવેચન ====
# આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
# વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
# જાનન્તિ યે કિમપિ : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
 
==== સામયિક ====
# સુધાસંઘ પત્રિકા
# ફાલ્ગુની
# વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે)
# મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે)
# ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે)
# વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961;
# નવભારત (દિવાળી અંક), 1966
# સંપુટ : 1969, અંક 1-2
# ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
# એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
# સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક)
# સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2
# સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે)
 
=== ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન ===
# માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985
# ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
# આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987
# સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992