સોરઠિયા દુહા/85


85

આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત;
પહેલાં આવે પાટુએ, (પછી) ગડદે પેટ ભરન્ત

હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.