સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 432: Line 432:
ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છ કે? આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરનાં શાક રાંધેને જમી જાશે.”
ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છ કે? આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરનાં શાક રાંધેને જમી જાશે.”
ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિક્રમાજિત (ભોજરાજ)ને ટિલાવ્યા અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઊડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે.
ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિક્રમાજિત (ભોજરાજ)ને ટિલાવ્યા અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઊડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે.
રાણાનો સાચો મામો બનીને બહારવટિયો પાછો પોલેપાણે ચાલ્યો ગયો.  
રાણાનો સાચો મામો બનીને બહારવટિયો પાછો પોલેપાણે ચાલ્યો ગયો.<ref>એવો પણ મત છે કે આ કામ નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડ ેલા એના ભાણેજ હરભમે કરેલું.</ref>


<center>''''''</center>
<center>''''''</center>
26,604

edits