ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/પ્રવેશક : નાનાભાઈ ભટ્ટ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ|}} {{Poem@open}} જેલ અને જ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ|}}
{{Heading|ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ|}}


{{Poem@open}}
{{Poem2open}}
જેલ અને જેલજીવન આપણી જિંદગીમાં એક રીતે નવાં છે. દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કવિએ જેલજીવનથી પ્રેરણા મેળવી ગાયું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ધર્માચાર્યે જેલીઓના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરવાનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કેળવણીકારે જેલમાં મળતી અકેળવણીનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ સમાજસુધાર કે જેલનું સમાજસુધારણામાં કેવું સ્થાન છે તે તપાસ્યું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ દેશનેતાએ સ્વરાજની જેલો કેવી હોવી ઘટે તેની કલ્પના પણ કરી હશે. જેલ અને જેલીઓ તે દિવસે આપણા જીવનથી એટલા બધા જુદા હતા, અલગ હતા, અંધારામાં હતા!
જેલ અને જેલજીવન આપણી જિંદગીમાં એક રીતે નવાં છે. દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કવિએ જેલજીવનથી પ્રેરણા મેળવી ગાયું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ધર્માચાર્યે જેલીઓના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરવાનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કેળવણીકારે જેલમાં મળતી અકેળવણીનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ સમાજસુધાર કે જેલનું સમાજસુધારણામાં કેવું સ્થાન છે તે તપાસ્યું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ દેશનેતાએ સ્વરાજની જેલો કેવી હોવી ઘટે તેની કલ્પના પણ કરી હશે. જેલ અને જેલીઓ તે દિવસે આપણા જીવનથી એટલા બધા જુદા હતા, અલગ હતા, અંધારામાં હતા!
રાષ્ટ્રના ઉત્થાને આ સ્થિતિમાં મોટું પરિવર્તન કરી નાખ્યું છે. આજ સુધી જેલો મોટે ભાગે નૈતિક ગુનેગારોનું સ્થાન હતું તે મટીને રાષ્ટ્રપ્રેમીઓનું સ્થાન થયું. દેશભરનો જુવાન અને સંસ્કારી વર્ગ જેલમાં ગયો; એટલે જેલજીવન પર નવીન વિચારોનો પ્રકાશ પડ્યો; દેશના શિક્ષકો જેલમાં ગયા એટલે શિક્ષણની દૃષ્ટિથી જેલના પ્રશ્નોને વિચારવા લાગ્યા; દેશના સમાજસુધારકો જેલમાં ગયા એટલે કેદીઓ જેલમાંથી છૂટીને સમાજમાં કયું સ્થાન લેશે તેની મીમાંસા કરવા લાગ્યા; દેશના નેતાઓ જેલમાં ગયા એટલે સ્વતંત્ર ભારતની જેલી કેવી હશે તેનો ઘાટ ઘડવા લાગ્યા; દેશના જીવનશાસ્ત્રીઓ જેલમાં ગયા એટલે જેલના સમગ્ર વ્યવહાર પર માનવજીવની દૃષ્ટિથી આંક મૂકવા લાગ્યા.
રાષ્ટ્રના ઉત્થાને આ સ્થિતિમાં મોટું પરિવર્તન કરી નાખ્યું છે. આજ સુધી જેલો મોટે ભાગે નૈતિક ગુનેગારોનું સ્થાન હતું તે મટીને રાષ્ટ્રપ્રેમીઓનું સ્થાન થયું. દેશભરનો જુવાન અને સંસ્કારી વર્ગ જેલમાં ગયો; એટલે જેલજીવન પર નવીન વિચારોનો પ્રકાશ પડ્યો; દેશના શિક્ષકો જેલમાં ગયા એટલે શિક્ષણની દૃષ્ટિથી જેલના પ્રશ્નોને વિચારવા લાગ્યા; દેશના સમાજસુધારકો જેલમાં ગયા એટલે કેદીઓ જેલમાંથી છૂટીને સમાજમાં કયું સ્થાન લેશે તેની મીમાંસા કરવા લાગ્યા; દેશના નેતાઓ જેલમાં ગયા એટલે સ્વતંત્ર ભારતની જેલી કેવી હશે તેનો ઘાટ ઘડવા લાગ્યા; દેશના જીવનશાસ્ત્રીઓ જેલમાં ગયા એટલે જેલના સમગ્ર વ્યવહાર પર માનવજીવની દૃષ્ટિથી આંક મૂકવા લાગ્યા.
26,604

edits